Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

તપાસ એજન્સીઓના ગેર ઉપયોગને કારણે દેશમાં ભયનો માહોલઃ યશવંત સિંહા

 જબલપુરઃ ભાજપના વરિષ્ઠ નેતા અને ભુતપુર્વ નાણાપ્રધાન યશવંતસિંહાએ જણાવ્યું હતુ કે, તપાસ સંસ્થાઓનો ગેર ઉપયોગ થવાના કારણે દેશમાં હાલમાં ભયનો માહોલ છે. કેન્દ્ર સરકારનું નામ લીધા વિના સિંહાએ જણાવ્યું હતુ કે સરકારી એજન્સીઓનો ગેર ઉપયોગ કરવામાં આવી રહયો છે.(૪૦.૧)

(3:37 pm IST)