Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

પંજાબ સાથે અન્યાય યોગ્ય નથી: મુખ્યમંત્રી ભગવંત માન

ભગવંત માને જણાવ્યુ કે નવી ફસલ પર કોઈ MSP આપવામાં નથી

નવી દિલ્હી : કેન્દ્રીય બજેટ પર પ્રતિક્રિયા આપતા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યુ કે નવી ફસલ પર કોઈ MSP આપવામાં નથી આવી. પરાળ સળગાવવાની સમસ્યા માટે 1500 રૂપિયા પ્રતિ એકર કેન્દ્ર પાસેથી માગવામાં આવ્યા હતા. આ ઉપરાંત અમૃતસર, ભટીંડા અને દિલ્હીથી વંદે ભારત ટ્રેન ચલાવવા માટે પણ કહેવામાં આવ્યુ છે.

(12:29 am IST)