Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

યૌન ઉત્પીડન મામલામાં પૂછતાછ માટે મુંબઇ પોલિસ સમક્ષ રજૂ થયા ફિલ્મમેકર અનુરાગ કશ્યપ

અભિનેત્રી પાયલ ઘોષના કથિત યૌન ઉત્પીડન મામલામાં ફિલ્મમેકર અનુરાગ કશ્યપ પૂછતાછ માટે મુંબઇના વર્સોવા પોલિસ સ્ટેશન પહોંચ્યા પાયલએ અનુરાગ વિરૂધ્ધ રેપ, ખોટી હરકતો અને મહિલાથી અમર્યાદિત આચરણને લઇ એફઆઇઆર દાખલ કરી હતી પોલિસ દ્વારા અનુરાગને સમન્સ મોકલવા પર  પાયલએ કહ્યું હતું આશા રાખું છું ન્યાય જરૂર મળશે.

(11:08 pm IST)