Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

ન્યાયપાલિકામાં ન્યાય નથી હોતો, બસ ભ્રમ રહે છે કે ન્યાય થશેઃ બાબરી મામલા પર વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણની પ્રતિક્રિયા

બાબરી વિધ્વંસ મામલામાં સીબીઆઇની વિશેષ અદાલતના નિર્ણયને લઇ વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણએ કહ્યું છે આ નિર્ણયથી એમ માનવામાં આવશે કે ન્યાય પાલિકામાં ન્યાય નથી થત બસ એક ભ્રમ રહે છે કે ન્યાય કરવામાં આવશે. એમણે કહ્યું મુસલમાન સમૂદાયને બીજા દર્જાના નાગરિક બનાવવામાં આવી રહ્યા છે એમની સામે આ સમય ઘણા મોટા પડકારો છે.

(10:14 pm IST)