Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

પેરુમાં કિશોરોની જેલમાં આગ લાગવાથી પાંચના મોત

નવી દિલ્હી: પેરુના ઉતરી ભાગ સ્થિત ત્રુજિલો શહેરમાં એક કિશોર સુધારણા ઘરમાં આગ  લાગતા પાંચ કેદીઓના મોત નપજ્યા છે પોલીસ અધિકારી દ્વારા મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે વિદ્રોહ દરમિયાન આગ લાગવાની ઘટના બની હતી હજુ સુધી મળેલ સૂચના મુજબ 5 લોકોના મોત  નિપજ્યા છે જે નાબાલિક હતા અને હજુ સુધી 31 કેદીઓ ઘાયલ છે તેવું જાણવામાં આવી રહ્યું છે.

(5:49 pm IST)