Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

કોરોનાના કારણોસર જીવલેણ ની શકે છે શહેરી પ્રદુષણ:સંશોધન

નવી દિલ્હી:અમેરિકામાં થયેલ એક સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે લાંબા સમય સુધી શહેરી પ્રદુષણ ખાસ પ્રકારે નાઇટ્રોજન ડાઇ ઓક્સાઈડના સંપર્કમાં રહેવા પર કોવીડ-19 વધારે પ્રાણઘાતક થઇ શકે છે.

          એક સંશોધન મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  અમેરિકાના 3122 કાઉંટિઓમાં જાન્યુઆરીથી જુલાઈ વચ્ચે ખાસ પ્રદૂષકો જેવા પીએમ 2.5 નાઇટ્રોજન ડાઇ ઓક્સાઇડ અને ઓજોનનું વિશ્લેષણ કરવામાં આવે છે.

(5:43 pm IST)