Gujarati News

Gujarati News

નર્મદા ડેમમાંથી સરેરાશ ૪.૯૫ લાખ ક્યુસેક પાણીનો છોડાતા નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં: ઉપરવાસના ઓમકારેશ્વર ડેમમાંથી સતત પાણી છોડાતા નર્મદા ડેમમાં પાણીની આવક વધી:નર્મદા ડેમમાંથી સરેરાશ આશરે ૪.૫ લાખ ક્યુસેક પાણી ઉપરાંત ભૂગર્ભ જળ વિદ્યુતમથકમાંથી ૪૫ હજાર ક્યુસેક પાણી સહિત કુલ-૪.૯૫ લાખ ક્યુસેક પાણીનો જથ્થો નર્મદા નદીમાં છોડાઈ રહ્યો છે: નર્મદા નદીમાં પાણીના આઉટફ્લોની પરિસ્થિતિને અનુલક્ષીને નર્મદા જિલ્લા વહિવટીતંત્ર સાબદું:ગુરુડેશ્વર , તિલકવાડા અને નાંદોદ તાલુકાના નિચાણવાળા સંભવત: અસરગ્રસ્ત ગામોને સાવચેતીના પગલારૂપે સાવધ કરાયાં: કિનારાના ગામોમાં પોલીસ પેટ્રોલીંગ સહિત તકેદારીના ભાગરૂપે જરૂરી પોલીસ બંદોબસ્ત ગોઠવાયો access_time 11:19 pm IST