News of Friday, 30th September 2022
નરેન્દ્રભાઇની ઓકટોબરમાં વધુ એક ગુજરાત મુલાકાતની તૈયારીઓ શરૃ
બહુચરાજી મંદિરના વિકાસ પ્લાનનું લોકાર્પણ
અમદાવાદ તા. ૩૦ઃ નરેન્દ્રભાઇ હાલ બે દિવસીય ગુજરાતના પ્રવાસે છે. તેઓ ઓકટોબર મધ્યમાં જામકંડોરણા અને રાજકોટ આવવાના છે. આ ઉપરાંત નરેન્દ્રભાઇની વધુ એક ગૃહ રાજયની મુલાકાતની સંભાવના છે. બહુચરાજી મંદિરના ર૦૦ કરોડના વિકાસ પ્લાનના નરેન્દ્રભાઇના હસ્તે લોકાર્પણ કરાવવા માટે વિશાળ સભા માટે સ્થળ ગોતવાનું શરૃ કરી દેવામાં આવ્યું છે.
(3:41 pm IST)