News of Thursday, 30th June 2022
રાજ્યના સામાન્ય વહીવટ વિભાગના 39 જેટલા અધિકારીઓની બદલી : 63 નાયબ સેક્શન અધિકારીને બઢતી સાથે નિમણુંક
અમદાવાદ : રાજ્યના સામાન્ય વહીવટ વિભાગના 39 જેટલા અધિકારીઓની બદલી કરાઈ છે, જયારે 63 નાયબ સેક્શન અધિકારીને બઢતી સાથે નિમણુંક અપાઈ છે,જેની યાદી આ મુજબ છે
(7:15 pm IST)