News of Thursday, 29th September 2022
નરેન્દ્રભાઇનાં હસ્તે ભાવનગરમાં વિકાસકાર્યોનું ઉદઘાટનઃ ભુપેન્દ્રભાઇ પટેલ-સી.આર.પાટીલની ઉપસ્થિતી
આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહુર્ત કરવામાં આવ્યું છે. આ તકે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, સી.આર.પાટીલ, વિભાવરીબેન દવે, જીતુભાઇ વાઘાણી સહીતના ઉપસ્થિત રહયા હતા.
(4:44 pm IST)