ગુજરાત
News of Tuesday, 25th January 2022

મહાનગરોમાં કોરોનાના કહેર વચ્ચે વધતો મૃત્યુઆંક ચિંતાજનક :રાજ્યમાં નવા 16.608 પોઝીટીવ કેસ નોંધાયા:વધુ 17.467 દર્દીઓ સાજા થયા :વધુ 28 દર્દીઓના મૃત્યુ : કુલ મૃત્યુઆંક 10.302 થયો :કુલ 9.48.405 લોકોએ કોરોનાને હરાવ્યો : આજે વધુ 2.43.811 લોકોનું રસીકરણ કરાયું

અમદાવાદમાં 5386 કેસ,વડોદરામાં 3802 કેસ,રાજકોટમાં 1649 કેસ,જામનગરમાં 446 કેસ,ગાંધીનગરમાં 380 કેસ,ભાવનગરમાં 315 કેસ, મહેસાણામાં 277 કેસ, ભરૂચમાં 273 કેસ, મોરબીમાં 254 કેસ,કચ્છમાં 244 કેસ,વલસાડમાં 238 કેસ,પાટણમાં 196 કેસ,બનાસકાંઠામાં 172 કેસ, સાબરકાંઠામાં 159 કેસ,આણંદમાં 156 કેસ, નવસારીમાં 154 કેસ,અમરેલીમાં 151 કેસ,જૂનાગઢમાં 149 કેસ, ખેડામાં 136 કેસ, સુરેન્દ્રનગરમાં 124 કેસ, પંચમહાલમાં 98 કેસ, તાપીમાં 77 કેસ, દાહોદમાં 41 કેસ,ગીર સોમનાથમાં 38 કેસ,પોરબંદરમાં 27 કેસ, દેવભૂમિ દ્વારકામાં 22 કેસ,છોટાઉદેપુરમાં 20 કેસ, મહીસાગરમાં 16 કેસ, નર્મદામાં 13 કેસ, ડાંગમાં 10 કેસ,રવલ્લીમાં 9 કેસ નોંધાયા : હાલમાં 1.34.261 એક્ટીવ કેસ: શહેર જિલ્લાની છેલ્લા 24કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારોથઇ રહ્યો છે, કોરોનાના નવા કેસમાં સતત ઘટાડો થતા રાહતની લાગણી અનુભવાઈહતી ત્યારે છેલ્લા ઘણા મહિના બાદ કોરોના કેસમાં મોટો ઉછાળો નોંધાયો છે,આજે નવા 16.608 પોઝીટીવ કેસ નોંધાયા છે આજે વધુ 17.467 દર્દીઓ રિકવર થયા છે રાજ્યના આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીને પગલે છેલ્લા ઘણા
દિવસોથી નવા કેસની સંખ્યા સતત ઓછી  થઇ રહી છે ત્યારે રાજ્યમાં દિવાળીબાદ કોરોના કેસમાં વધઘટ જોવા મળે છે ત્યારે છેલ્લા કેટલી દિવસોથી નવા કેસમાં જબરો વધારો થઇ રહ્યો છે
 રાજ્યમાં આજે કોરોનાના નવા 16.608 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 17.467 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ 9.48.405 દર્દીઓએકોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં કોરોનાથી અમદાવાદ કોર્પોરેશનમાં 10.સુરતમાં 3, સુરત કોર્પોરેશન, જામનગર અને જામનગર કોર્પોરેશનમાં 2-2. મહેસાણા,નવસારી,ખેડા,પંચમહાલ,ભાવનગર, દેવભૂમિ દ્વારકા,અને બોટાદમાં 1-1 મળીને કુલ 25 દર્દીઓના મૃત્યુ થયા છે, રાજયમાં કુલ મૃત્યુઆંક 10.302 થયો છે રાજ્યમાં રિકવરી રેટ 86.77 ટકા થયો છે
 રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન છે આજે રાજયમાં વધુ 2.43.811 લોકોનું રસીકરણ કરાયું છે આ સાથે રાજયમાં કુલ 9.67.59.428 રસીકરણ  સંપન્ન થયું છે

  રાજ્યમાં હાલ 1.34.261 એક્ટિવ કેસ છે, જેમાંથી 255 લોકો વેન્ટિલેટર પર અને 1.34.006 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 9.48.405 ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે  આજે રાજ્યમાં કોરોનાથી અમદાવાદ કોર્પોરેશનમાં 10.સુરતમાં 3, સુરત કોર્પોરેશન, જામનગર અને જામનગર કોર્પોરેશનમાં 2-2. મહેસાણા,નવસારી,ખેડા,પંચમહાલ,ભાવનગર, દેવભૂમિ દ્વારકા,અને બોટાદમાં 1-1 મળીને કુલ 25 દર્દીઓના મૃત્યુ થયા છે,રાજયમાં કુલ મૃત્યુઆંક 10.302 થયો છે
 રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 16.608 કેસમાં અમદાવાદમાં 5386 કેસ,વડોદરામાં 3802 કેસ,રાજકોટમાં 1649 કેસ,જામનગરમાં 446 કેસ,ગાંધીનગરમાં 380 કેસ,ભાવનગરમાં 315 કેસ,  મહેસાણામાં 277 કેસ, ભરૂચમાં 273 કેસ, મોરબીમાં 254 કેસ,કચ્છમાં 244 કેસ,વલસાડમાં 238 કેસ,પાટણમાં 196 કેસ,બનાસકાંઠામાં 172 કેસ, સાબરકાંઠામાં 159 કેસ,આણંદમાં 156 કેસ, નવસારીમાં 154 કેસ,અમરેલીમાં 151 કેસ,જૂનાગઢમાં 149 કેસ, ખેડામાં 136 કેસ, સુરેન્દ્રનગરમાં 124 કેસ, પંચમહાલમાં 98 કેસ, તાપીમાં 77 કેસ, દાહોદમાં 41 કેસ,ગીર સોમનાથમાં 38 કેસ,પોરબંદરમાં 27 કેસ, દેવભૂમિ દ્વારકામાં 22 કેસ,છોટાઉદેપુરમાં 20 કેસ, મહીસાગરમાં 16 કેસ, નર્મદામાં 13 કેસ, ડાંગમાં 10 કેસ,રવલ્લીમાં 9 કેસ નોંધાયા છે

(7:51 pm IST)