ગુજરાત
News of Tuesday, 25th January 2022

રાજ્ય સરકારના વધુ એક મંત્રીને કોરોના :; સામાજિક ન્યાય અને અધિકારિતાના મંત્રી આર.સી.મકવાણા કોરોના સંક્રમિત

રાજકોટ તા.૨૫ રાજ્ય સરકારના વધુ એક મંત્રીને કોરોના થયો છે.

     સામાજિક ન્યાય અને અધિકારિતાના મંત્રી આર.સી.

મકવાણા  કોરોના સંક્રમિત થયા છે.

   હાલ મંત્રી નિવાસ સ્થાને હોમ આઈસોલેટ થયા છે

(3:44 pm IST)