News of Wednesday, 20th October 2021
મધરાતથી યોજાનાર એસટી કર્મચારીઓની હડતાલ મોકૂફ : સંકલન સમિતિ સાથેની સરકારની ચર્ચા બાદ સંગઠનો સંતુષ્ઠ
મંત્રી સાથે આગેવાનોની ચર્ચા બાદ સંગઠનોંની નારાજગી ટળી :પડતર પ્રશ્નોને લઇને એસટીના કર્મચારીઓ આજે રાતથી હડતાલમાં ઉતરવાના હતા
અમદાવાદ : આજે મધરાતથી યોજાનાર એસટી કર્મચારીઓની હડતાલ મોકૂફ રહી છે આજે સાંજે અધિકારીઓ સાથેની ચર્ચા બસ સંગઠનો સંતુષ્ઠ મળે છે
રાજ્યના મંત્રી સાથે કર્મચારી આગેવાનોની ચર્ચા બાદ સંગઠનોંની નારાજગી ટળી છે આજે મધરાતથી પડતર પ્રશ્નોને લઇને એસટીના કર્મચારીઓ આજે રાતથી હડતાલમાં ઉતરવાના હતા
(9:02 pm IST)