News of Monday, 19th October 2020
અમુલ ડેરીના સભાસદની ચૂંટણીની હાર બાદ આણંદ-ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારની ભાજપથી નારાજગીઃ વિધાનસભા અધ્યક્ષ સાથે રાજીનામુ આપવાની વાત કરી
આંણદ: આંણદ ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમાર ભાજપથી નારાજ જોવા મળ્યા છે. પોતાના રાજીનામા આપવા બાબતે વિધાનસભાના અધ્યક્ષ સાથે વાત કરી હતી. અમુલડેરીના સભાસદની ચુંટણીની હાર બાદ નારાજગી સામે આવી છે. સાંસદ અને જીલ્લા સંગઠનથી પણ નારાજ જોવા મળી રહ્યાં છે. ચુંટણીમાં 80થી 85 લાખ ખર્ચો કરી હાર્યા હોવાની વાત કરી હતી.
(4:51 pm IST)