ગુજરાત
News of Monday, 15th August 2022

અમદાવાદ ના જુહાપુરા ખાતે 2300 ફૂટ થી વધુ લંબાઈ સાથે તિરંગા યાત્રા

રાજકોટ::અમદાવાદ ના જુહાપુરા ખાતે  2300 ફૂટ થી વધુ લંબાઈ સાથે તિરંગા યાત્રા નીકળી હતી. જેને જોવા માટે લોકો ના ટોળા ઉમટયા હતા. અત્યાર સુધીના સૌથી મોટા તિરંગા યાત્રા સાથે જુહાપુરા મા તિરંગા યાત્રા નીકળી હતી.

(5:24 pm IST)