News of Friday, 12th January 2018
કોઈ થિયેટર ફિલ્મ રિલીઝ કરશે તો સળગાવી દેવાશે ;અમદાવાદમાં કરણી સેનાની બેઠક યોજાઈ
પદ્માવતિ ફિલ્મનો વિવાદ યથાવત :ફિલ્મને કોઈપણ સંજોગોમાં રિલીઝ નહિ થવા દેવાઈ
અમદાવાદ :પદ્માવતિ ફિલ્મનું નામ બદલીને પદ્માવત કરવામાં આવ્યુ છે. ફિલ્મમાં ઘણા કટ પણ કરાયા છે.ત્યારે કરણી સેના આ ફિલ્મને કોઇપણ સંજોગોમાં રિલિઝ થવા દેશે નહીં. આ માટે કરણી સેનાએ અમદાવાદ ખાતે બેઠક યોજી હતી.અને જે પણ કોઇ થિયેટર ફિલ્મ રિલિઝ કરશે તેને સળગાવી દેવાની ધમકી આપી છે.
(12:37 am IST)