News of Wednesday, 7th December 2022
પદનામિત મંત્રીઓના કાર્યલયમાં વચગાળાના સેક્શન અધિકારીઓ, અંગત સચિવ અને નાયબ સેક્શન અધિકારી, મદદનીશની નિમણુંક
શપથ ગ્રહણ કર્યા તારીખથી બે માસ અથવા નિયમિત સ્ટાફની નિમણુંક ના થાય ત્યાં સુધી સામાન્ય વહીવટ વિભાગ દ્વારા 34 અધિકારીઓની નિમણુંક કરાઈ
અમદાવાદ : ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી બાદ પદનામિત મંત્રીઓના કાર્યલયમાં વચગાળાના સેક્શન અધિકારીઓ,અંગત સચિવ અને નાયબ સેક્શન અધિકારી, મદદનીશની નિમણુંક કરાઈ છે
નવા મંત્રીમંડળના શપથ ગ્રહણ કર્યા તારીખથી બે માસ અથવા નિયમિત સ્ટાફની નિમણુંક ના થાય ત્યાં સુધી સામાન્ય વહીવટ વિભાગ દ્વારા 34 અધિકારીઓની નિમણુંક કરાઈ છે
(12:54 am IST)