પ્રદેશ ભાજપ દ્વારા ચૂંટણી સાહિત્ય,ચૂંટણી પ્રબંધન,કાનૂની અને કાયદાકીય વિષય, કાર્યક્રમ અને બેઠક વિભાગ, રાષ્ટ્રીય સદસ્યતા અભિયાન , આજીવન સહયોગ નિધિ, સ્વચ્છ ભારત અભિયાન સહિતના વિવિધ વિભાગના પ્રદેશ સદસ્યોના નામની જાહેરાત
રાજકોટ જિલ્લાના પ્રવીણભાઈ માંકડિયાને સાહિત્ય પ્રકાશન વિભાગ , જૂનાગઢના ગૌરવભાઇ રૂપારેલિયાને કાર્યક્રમ અને બેઠક વિભાગ જામનગરના અમીબેન પરીખ અને ભાવનગરના અમરભાઇ આચાર્યને રાષ્ટ્રીય સદસ્યતા અભિયાન, પોરબંદરના કપિલભાઈ કોટેચાને આજીવન સહયોગ નિધિ તેમજ જૂનાગઢના સંજયભાઈ કોરડિયાને નમામિ ગેંગે ભાવનગરના સુરેશભાઈ ધાંધલિયા અને ધ્રાંગધ્રાના દર્શનાબેન પૂજારાને સ્વચ્છ ભારત અભિયાનમાં સ્થાન
અમદાવાદ : પ્રદેશ ભાજપ દ્વારા ચૂંટણી સાહિત્ય,ચૂંટણી પ્રબંધન,કાનૂની અને કાયદાકીય વિષય, કાર્યક્રમ અને બેઠક વિભાગ, રાષ્ટ્રીય સદસ્યતા અભિયાન , આજીવન સહયોગ નિધિ, સ્વચ્છ ભારત અભિયાન સહિતના વિવિધ વિભાગના પ્રદેશ સદસ્યોના નામની જાહેરાત કરાઈ છે
જેમાં રાજકોટ જિલ્લાના પ્રવીણભાઈ માંકડિયાને સાહિત્ય પ્રકાશન વિભાગ , જૂનાગઢના ગૌરવભાઇ રૂપારેલિયાને કાર્યક્રમ અને બેઠક વિભાગ જામનગરના અમીબેન પરીખ અને ભાવનગરના અમરભાઇ આચાર્યને રાષ્ટ્રીય સદસ્યતા અભિયાન, પોરબંદરના કપિલભાઈ કોટેચાને આજીવન સહયોગ નિધિ તેમજ જૂનાગઢના સંજયભાઈ કોરડિયાને નમામિ ગેંગે ભાવનગરના સુરેશભાઈ ધાંધલિયા અને ધ્રાંગધ્રાના દર્શનાબેન પૂજારાને સ્વચ્છ ભારત અભિયાનમાં સ્થાન અપાયું છે
પ્રદેશ ભાજપ દ્વારા જાહેર કરાયેલ ચૂંટણી સાહિત્ય,ચૂંટણી પ્રબંધન,કાનૂની અને કાયદાકીય વિષય, કાર્યક્રમ અને બેઠક વિભાગ, રાષ્ટ્રીય સદસ્યતા અભિયાન , આજીવન સહયોગ નિધિ, સ્વચ્છ ભારત અભિયાન સહિતના વિવિધ વિભાગના પ્રદેશ સદસ્યોના નામની યાદી આ મુજબ છે