Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

એસિડ એટેક અને રક્તપિત્ત પીડિતોને રાજ્ય સરકાર આપશે નોકરીમાં અગ્રીમતા

દિવ્યાંગો માટેની તજજ્ઞ સમિતિનો નિર્ણય : નપા, કોર્પોરેશન અને જાહેર સાહસોમાં મળશે નોકરી : ACS સુનયના તોમરનો આદેશ

ગાંધીનગર:એસિડ એટેક અને રક્તપિત્ત પીડિતો માટે સારા સમાચાર આવ્યા છે એસિડ એટેક અને રક્તપિત્ત પીડિતોને રાજ્ય સરકાર નોકરીમાં અગ્રીમતા આપશેદિવ્યાંગો માટેની તજજ્ઞ સમિતિ દ્વારા નિર્ણય લેવાયો છે નપા, કોર્પોરેશન અને જાહેર સાહસોમાં  નોકરી મળશે

આ અનેગે ACS સુનયના તોમરએ  આદેશ આપ્યો છે  એસિડ એટેક અને રક્તપિત્ત પીડિતોને નોકરીમાં અગ્રીમતા આપવા આદેશ આપ્યો છે

(11:46 pm IST)