Gujarati News

Gujarati News

News of Friday, 30th October 2020

શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં મેમનગર ગુરુકુલમાં સ્વર્ગસ્થ કેશુભાઇ પટેલની, શ્રદ્ધાંજલિ સભા

અમદાવાદ તા.૩૦ ભાજપના ભીષ્મપિતામહ, ગુજરાતના કદાવર નેતા, ગોકુલગ્રામના પ્રણેતા અને ગુજરાતના માજી મુખ્યમંત્રી શ્રી કેશુભાઇ પટેલ (કેશુબાપા) સ્વર્ગસ્થ થતા, તેની શ્રદ્ધાંજલિ સભા, અમદાવાદ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ મેેમનગર ખાતે, તા.૩૧-૧૦-૨૦૨૦ શનિવાર સાંજે ૭-૩૦ કલાકે શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં રાખવામાં આવી છે.

(12:21 pm IST)