Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

મહેસુલ વિભાગમાં વધુ બદલીના હુકમ :રાજ્યમાં 14 જેટલા જિલ્લા નિરીક્ષણ જમીન દફ્તર -સીટી સર્વે સુપ્રીટેન્ડેડની ટ્રાન્સફર કરાઈ

રાજકોટના બ્રિજેશ અઘેરા,અને ભાવનગરના ભૌતેષ ચાવડાને અમદાવાદ તેમજ રાજકોટના એસ,એચ,દવે અને મોરબીમાં કુ,ફોરમ કુબાવતને જામનગર મુકાયા

અમદાવાદ :મહેસુલ વિભાગમાં વધુ બદલીના હુકમ થયા છે,રાજ્યમાં 14 જેટલા જિલ્લા

નિરીક્ષણ જમીન દફ્તર -સીટી સર્વે સુપ્રીટેન્ડેડની ટ્રાન્સફર કરાઈછે જેમાં રાજકોટના બ્રિજેશ અઘેરા,અને ભાવનગરના ભૌતેષ ચાવડાને  અમદાવાદ તેમજ રાજકોટના એસ,એચ,દવે અને મોરબીમાં કુ,ફોરમ કુબાવતને જામનગર મુકાયા છે

:રાજ્યમાં 14 જેટલા જિલ્લા નિરીક્ષણ જમીન દફ્તર -સીટી સર્વે સુપ્રીટેન્ડેડની ટ્રાન્સફર કરાઈછે જેની યાદી આ મુજબ છે

 

(8:06 pm IST)