Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

અમદાવાદમાં જગન્નાથજી ભગવાનના રથયાત્રાનો રૂટ જાહેર કરાયો

ભાવિકો વેબસાઇટ ઉપર અોનલાઇન દર્શનનો લાભ લઇ શકશે

રાજકોટઃ તા.૨૭ અમદાવાદ ખાતે અષાઢ બીજના દિવસે જગન્નાથનજી ભગવાનની રથયાત્રાના દિવસે તા.૧/૭/૨૦૨૨ના રોજ મંગળા આરતી તથા રથ પ્રસ્થાન વિધિમાં દર્શનાર્થે આવતા દર્શનાર્થીઅો માટે પાક`ગ વ્યવસ્થા ઍ.પી.ઍમ.સી માર્કેટ–જમાલપુર ખાતે રાખવામાં આવેલ છે.
શ્રી જગન્નાથજી મ÷દિરની વેબ–સાઇટ () ઉપર અોન લાઇન દર્શનનો લાભ લઇ શકાશે.
અમદાવાદ શહેર અને શહેરના બહારના વસતા શ્રદ્ધાળુઅો રથયાત્રા સારી રીતે જાઇ શકે તે માટે રથયાત્રાના અગત્યના સ્થળોનોî સમય પત્રક નીચે પ્રમાણે છે.

(2:53 pm IST)