Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મતિથિ

અવસરે અમદાવાદમાં તેમની પ્રતિમા સમક્ષ પુષ્પાંજલિ અર્પણ કરી ભાવવંદના

અમદાવાદ :  મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આજે ૨૫મી સપ્ટેમ્બર, પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મતિથિ અવસરે અમદાવાદમાં તેમની પ્રતિમા સમક્ષ પુષ્પાંજલિ અર્પણ કરી  ભાવવંદના  કરી હતી

(11:08 am IST)