Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીના જન્મદિનની ઉજવણી મોકૂફ : અહેમદભાઈના નિધનના લીધે કાર્યક્રમ રદ્દ

ભરતસિંહ સોલંકીએ એક નિવેદનમાં જણાવ્યુ છે કે રાજયસભાના સાંસદ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા આદરણીય શ્રી અહેમદભાઈ પટેલનું દુઃખદ નિધન થતા તેઓએ તેઓના જન્મદિનની ઉજવણી મોકૂફ રાખી છે : તેમજ સદ્દગત અહેમદભાઈને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલી પાઠવી પ્રભુ તેમના પરમાત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના કરી છે તેમ કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી મહેશ રાજપૂતે જણાવેલ

(3:59 pm IST)