Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

ગુજરાત રાજ્‍યના ૧૮૮ તબીબ અધિકારીઓની બદલી

આરોગ્‍ય સેવા વર્ગ-૨માં ફરજ બજાવતા અધિકારીઓની બદલીના ઓર્ડર

રાજકોટ તા. ૨૫ : રાજ્‍ય સરકાર દ્વારા ગુજરાત રાજ્‍યના ૧૮૮ તબીબી અધિકારીઓની બદલી કરવામાં આવી છે. તેમ આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગના નાયબ સચિવ વનરાજસિંહ પઢારીયાની યાદીમાં જણાવાયું છે.

(3:41 pm IST)