Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

ભાવનગરના નાયબ રાજ્ય વેરા કમિશ્નર એન.એમ.પટેલની ભરૂચ બદલી, ભરૂચના એમ.એ.કાવટકર ભાવનગરના નવા નાયબ વેરા કમિશનર બન્યા.

રાજકોટ : રાજ્ય વેરા વિભાગમાં બદલીઓનો દોર યથાવત રહ્યો છે. ભાવનગરના નાયબ રાજ્ય વેરા કમિશ્નર એન.એમ.પટેલની ભરૂચ બદલી થતાં તેમના સ્થાને નવા રાજ્ય વેરા કમિશનર કાવટકર નિમાયા છે

(5:41 pm IST)