Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

રાજય સરકારનો મહત્વનો નિર્ણય

સરકારના પ્રવકતા તરીકે ૨ મંત્રીઓની કરાઇ નિમણૂંક

અમદાવાદ, તા.૨૨: રાજય સરકારે મહત્વની જાહેરાત કરી છે. શિક્ષણપ્રધાન જીતુ વાદ્યાણી અને મહેસુલ તેમજ કાયદા પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીની સરકારના પ્રવકતા તરીકે જાહેરાત કરવામાં આવી છે. કેબિનેટ બેઠકમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે પ્રધાનોને આ અંગે સૂચના આપી છે. ૨ પ્રવકતા જ રાજકીય અને સરકારી નિવેદન આપી શકશે.

(4:02 pm IST)