Gujarati News

Gujarati News

News of Sunday, 21st January 2018

અમદાવાદમાં પદમાવતીના વિરોધને લઇને તોડફોડ-આગની આ ગતિ ઘટનામાં માનવવધની ફરીયાદ નોંધાવાશે : હિંસાત્‍મક પ્રવૃત્તિના પગલે પોલીસ કમિશ્નરે આપ્‍યા આદેશ

અમદાવાદ : પદ્માવતી ફિલ્‍મ પ્રદર્શિત કરવાના વિરોધને પગલે લોકો હિંસાત્‍મક પ્રવૃત્તિ તોડફોડ કે આગ લગાવવાની હિન પ્રવૃત્તિ કરશે તે તેવા લોકો-ટોળા સામે માનવવધની કલમો સાથે ફરીયાદ નોંધાશે.

રાજયમાં વકરતી જતી હિંસાક પ્રવૃતિને લઇને આવો નિર્ણય કરાયો છે.

(4:21 pm IST)