Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

વાવાઝોડું નબળું પડ્યું પરંતુ 2-3 દિવસ વરસાદ વરસતો રહેશે

વાવાઝોડું તૌકતે સૌરાષ્ટ્ર-ગુજરાતમાં વિનાશ વેરી ગુજરાત બહાર નીકળી ગયું છે,દરમિયાન જાણીતા વેધર વોચર કેન્ની તેમના ટ્વીટર હેન્ડલ ઉપર લખે છે કે આવતા 3 દિવસ વાવાઝોડાની અસરરૂપે વરસાદ સતત ઝીકાતો રહેશે

  જોકે આ ફરી આવી રહેલ વરસાદ ભારે નહીં હોય તો પણ કેરળ અને કોસ્ટલ કર્ણાટકમાં આ સમયમાં 3થી 4 ઇંચ વરસાદ પડવા સંભવ છે

દિલ્હીમાં પણ જોરદાર જોરદાર પવન સાથે વરસાદ પડતો રહેવાની સંભાવના છે

(10:05 pm IST)