Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

નવરાત્રીના પ્રથમ દિવસે SGVP ગુરુકુલમાં વિરાજીત રામ, શ્યામ અને ઘનશ્યામ મહારાજને ટ્રેડિશનલ વાઘા ધરાવી પંચોપચાર પૂજન ક્યું.

અમદાવાદ તા. ૧૭ નવલી નવરાત્રીના પ્રથમ દિવસે, SGVP સ્વામિનારાયણ ગુરુકુલમાં બિરાજીત ભગવાન શ્રી રામ સીતા, ભગવાન શ્રી કૃષ્ણ રાધિકાજી અને ઘનશ્યામ મહારાજને રંગ બેરંગી અવનવા કાઠિયાવાડી (ટ્રેડિશનલ) વાઘા ધરાવી, પૂૂજારી  શ્રી શ્રુતિવલ્લભદાસજી  સ્વામી, શુકવલ્લભદાસજી સ્વામી, ઋષિકુમાર પૂજારી રવિ પંડ્યા, રમેશ પંડ્યા, ભાવિન ત્રિવેદી અને ધર્મેશ જોષીએ  જનમંગલ સ્તોત્રના ગાન સાથે પંચોપચાર પૂજન કર્યું હતું.

(12:17 pm IST)