Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

રાજ્યમાં કોરોનાની વિદાય નક્કી : 27 જિલ્લા અને 4 મનપામાં નવો એકપણ કેસ નોંધાયો નથી

અમદાવાદમાં નવા 5 અને સુરત અને વડોદરામાં 4-4 કેસ,અરવલ્લી, ભાવનગર અને રાજકોટમાં 1-1 કેસ નોંધાયો

ગુજરાતના કોરોનાની બીજી લહેર સમાપ્ત થવાના આરે છે. તેમજ હાલ રાજ્યમાં કોરોનાના વળતા પાણી થઇ રહ્યા છેરાજ્યના 27 જિલ્લામાં કોરોનાનો એકપણ કેસ સામે નથી આવ્યો અને 4 મનપામાં એક પણ કેસ નથી નોંધાયો છે જયારે અમદાવાદમાં 5 કેસ, સુરત અને વડોદરામાં 4-4 કેસ નવા આવ્યા છે.જ્યારે રાજકોટમાં કોરોનાનો 1 નવો કેસ સામે આવ્યો છે.

(11:55 pm IST)