Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

પૂ.ચારૂવ્રતા શ્રીજી મ.સ. કાળધર્મ પામ્યા

પાટણવાવ ઓસમ તીર્થ ઉધારક તપસ્વી રત્ના, સાધ્વીજી રત્ના

રાજકોટઃ પાટણવાવ ઓસમ તીર્થ ઉધારક તપસ્વી રત્ના, સાધ્વીજી રત્ના ચારૂવ્રતા શ્રીજી મ.સા. આજ રોજ તા. ૧૭ ને શનિવાર સવાર ના ૯:૩૦ કલાકે કાળ ધર્મ પામેલ છે જેમની પાલખી પાટણવાવ ઓસમ તીર્થ મુકામેથી નીકળી હતી.

(4:07 pm IST)