Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

મણીનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા કેન્યાના ડે.પ્રેસી.ને ૧૦ લાખ સિલીંગનું દાન આપ્યું

અમદાવાદ : શ્રી સ્વામિનારાય ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજ ભારતીય સંસ્કૃતિનો પ્રચાર અને પ્રસાર તેમજ વિશ્વશાંતિ અર્થે નાઈરોલી- કેન્યા પધારેલ છે. કેન્યાના ડેપ્યુટી પ્રેસીડન્ટ વિલીયમ સમોઈ આરપ રુટો ને આર્શિવાદ પાઠાવ્યા હતા. તેમજ મકરસંક્રાંતિ પર્વે કેન્યાની ચેરીટી માટે ૧૦ લાખ સિલીંગનો દાનનો ચેક અર્પણ પ.પૂ.આચાર્ય સ્વામીજી મહારાજે ડેપ્યુટી પ્રેસીડન્ટ અર્પણ કર્યો હોવાનું મહંત શ્રી પૂ. સદ્દગુરુ ભગવત્પ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું છે.

(3:37 pm IST)