Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

SGVP શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલના ૪૦ સંતો દ્વારા મતદાન

અમદાવાદ :  ૧૪ વિશ્વમાં આપણો ભારત દેશ વિશ્વની એક વિશાળ લોકશાહી ધરાવતો દેશ છે.

મત આપવો એ આપણી નૈતિક અને સામાજિક ફરજ છે. સંતો જયારે દેશ ભકિતની સમાજને પ્રેરણા આપે છે. ત્યારે તેની પ્રથમ ફરજ છે કે તેણે લોકશાહીનું જતન કરવું જોઇએ. ને યોગ્ય ઉમેદવારને મત આપવો જોઇએ.

શાસ્ત્રી. માધવપ્રિયદાસજી સ્વામી તથા પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણાથી કોઠારી કોઠારી શ્રી ધર્મનંદનદાસજી સ્વામીની આગેવાની નીચે છારોડી એસજીવીપી શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ અને મેમનગર ગુરૂકુલના મળી ૪૦ સંતોએ મતદાન મથકે જઇ મતદાન કરેલ.

(1:53 pm IST)