Gujarati News

Gujarati News

News of Sunday, 15th November 2020

યાત્રાધામ શામળાજીમાં ભગવાન શામળિયાના મંદિરમાં રોશનીની સજાયું અને અન્નકૂટ કરાયો

ભગવાનને અવનવી વાનગીઓ થી અન્નકૂટ થાળ ધરાવવામાં આવ્યો

મોડાસા : આદિવાસીઓ ના કાળિયા ઠાકોર થી જાણીતું ભગવાન શામળિયાના મંદિરમાં દિવાળી અને નવાવર્ષ ની આજે અન્નકૂટના દર્શન સાથે ભગવાન ને અને મંદિરને રંગબેરંગી રોશનીના લાઈટોથી સજાવવામાં આવ્યું જેના થકી મંદિરની શોભામાં અનેરો રંગત આવી હતી ભગવાન શામળિયાને સોળેકલા થી ખીલી ઉઠયા હતા. ભગવાનને અવનવી વાનગીઓ થી અન્નકૂટ થાળ ધરાવવામાં આવ્યો હતો તુલસી અને આસોપાલવના તેમજ અનેક કુદરતી ફૂલોથી સજાવટ કરવામાં આવી હતી આજે દિવાળી તેમજ નવાવર્ષ ની ઊજવણી કરવામાં આવી આજે ભક્તોના ઘોડાપુરથી ભગવાનના દર્શન કર્યા હતા

(9:00 pm IST)