Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

નરહરિ અમીન પરિવાર સાળંગપુર મંદિરમાં દર્શનાર્થે

નરહરિ અમીન (સંસદસભ્ય, રાજ્યસભા) તેમજ તેઓના પત્ની નીતાબેન અમીન, પુત્ર વરૂણ અમીન અને પુત્રવધુ વિજુલ અમીને ગઢડા સ્વામિનારાયણ મંદિર સાળંગપુર હનુમાનજી મંદિર અને સાળંગપુર સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કર્યા હતા તેમજ વિવેકસાગરજી સ્વામી તેમજ અન્ય સંતોના આશિર્વાદ મેળવ્યા હતા.

(11:39 am IST)