Gujarati News

Gujarati News

News of Thursday, 15th April 2021

હિંમતનગર તાલુકાના સાત ગામોમાં 10 દિવસનું લોકડાઉન કરાયું : આવનજાવન પર પણ પ્રતિબંધ

ગામમાં આવનજાવન પર પણ પ્રતિબંધ : સવારે 6થી બપોરે 1 વાગ્યા સુધી જ દુકાનો રહેશે ખુલ્લી રહેશે.

સાબરકાંઠામાં કોરોનાના કેસોમાં સતત વધારો જોવા મળતા હિંમતનગર તાલુકાના સાત ગામોમાં આગામી 10 દિવસ સ્વયંભૂ લોકડાઉન કરવામાં આવ્યું છે. ગામમાં આવનજાવન પર પણ પ્રતિબંધ રહેશે તથા સવારે 6થી બપોરે 1 વાગ્યા સુધી જ દુકાનો રહેશે ખુલ્લી રહેશે.

(12:46 pm IST)