Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

નર્મદ યુનિવર્સિટીમાં 24 ઓગસ્ટે પદવીદાન સમારંભ યોજાશે : શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા રહેશે હાજર

માસ્ટર ઓફ ફિલોસોફી અને પી.એચડીમાં 26 પદવી મળીને કુલ 4,622 પદવીઓ એનાયત કરાશે

સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીનો 52મો પદવીદાન સમારંભ આગામી 24 ઓગસ્ટના રોજ યોજવામાં આવશે. જેમાં માસ્ટર ઓફ ફિલોસોફી અને પી.એચડીમાં 26 પદવી મળીને કુલ 4,622 પદવીઓ એનાયત કરવામાં આવશે.આ કાર્યક્રમમાં રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ  ચુડાસમા હાજર રહેશે

(6:27 pm IST)