Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

રાજ્યમાં કુલ 6,748 લોકોનું સ્થળાંતર કરાયું : સૌથી વધુ જામનગરમાં 3966 લોકોને સલામત સ્થળે ખસેડાયા

રાજકોટમાં 2,523 અને પોરબંદર જિલ્લામાં 224 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા

અમદાવાદ : ભારે વરસાદની સ્થિતિને જોતા રાજ્યમાં કુલ 6,748 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જે પૈકી જામનગરમાં સૌથી વધુ 3,966 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ સિવાય રાજકોટમાં 2,523 અને પોરબંદર જિલ્લામાં 224 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે

(10:26 pm IST)