Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિ અંગે તત્કાલીન બેઠક યોજતા નવનિયુક્ત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ

રાજકોટઃ ભુપેન્દ્રભાઇ પટેલે આજે મુખ્યમંત્રી તરીકેનો પદભાર સંભાળતાવેત જ સૌરાષ્ટ્રમાં જામનગર-રાજકોટ સહિતના જિલ્લાઓમાં થયેલ અતિવૃષ્ટિના પગલે રાહત બચાવ કાર્યની સમીક્ષા માટે તત્કાલીન બેઠક યોજીઃ મુખ્ય સચિવ પંકજકુમાર, મુખ્ય અગ્ર સચિવ કૈલાશનાથન, અધિક મુખ્ય સચિવ એ.કે. રાકેશ તથા એમ.કે. દાસ અને રાહત કમિશનર આદ્રા અગ્રવાલ તથા ઓએસ ડી.એસ. શાહ સહિતના અધિકારીઓને તત્કાલીન સહાયની સૂચનાઓ આપી હતી

(5:22 pm IST)