Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

રાજ્યના 77 પીએસઆઈની બદલીના ઓર્ડર નીકળ્યા: રાજકોટ શહેરના 3 અને ગ્રામ્યના બે પીએસઆઈનો સમાવેશ

રાજકોટઃ રાજ્યના 77 પીએસઆઈની બદલીના આદેશો ડીજીપીશ્રી આશિષ ભાટિયાએ કર્યા છે. જેમાં રાજકોટ શહેરમાં ફરજ બજાવતા ડી.એ. ધાનધલિયા, આર.કે.રાઠોડ, એચ.જે. બરવાડિયા તથા ગ્રામ્યના સી.એસ. વાછાણી, આર.એ.ભોજાણી સહિતનો સમાવેશ થાય છે. 

બદલીનું લિસ્ટ આ મુજબ છે.

(9:04 pm IST)