Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

સુરતમાં ખાણીપીણી-ચા ની દુકાનો પાનના ગલ્લા બંધ રાખવા કમિશ્નરનો આદેશ

રાજકોટઃ સુરત શહેરમાં ખાણીપીણી, ચા ની દુકાન અને પાનના ગલ્લા બંધ કરવા પાલિકા કમિશનરનો આદેશ. પાલિકાના જણાવ્યા પ્રમાણે, આ જગ્યાઓ ઉપર કોવિડ-૧૯ ની ગાઇડલાઇનનો ભંગ થતો હતો. લારી-ગલ્લા, દુકાનો ઉપર ભીડ થતી હોવાથી તાકિદે બંધ કરવા કમિશનરે હુકમ કર્યો.

(3:48 pm IST)