Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

કોઈ થિયેટર ફિલ્મ રિલીઝ કરશે તો સળગાવી દેવાશે ;અમદાવાદમાં કરણી સેનાની બેઠક યોજાઈ

પદ્માવતિ ફિલ્મનો વિવાદ યથાવત :ફિલ્મને કોઈપણ સંજોગોમાં રિલીઝ નહિ થવા દેવાઈ

અમદાવાદ :પદ્માવતિ ફિલ્મનું નામ બદલીને પદ્માવત કરવામાં આવ્યુ છે. ફિલ્મમાં ઘણા કટ પણ કરાયા છે.ત્યારે કરણી સેના ફિલ્મને કોઇપણ સંજોગોમાં રિલિઝ થવા દેશે નહીં. માટે કરણી સેનાએ અમદાવાદ ખાતે બેઠક યોજી હતી.અને જે પણ કોઇ થિયેટર ફિલ્મ રિલિઝ કરશે તેને સળગાવી દેવાની ધમકી આપી છે.

(12:37 am IST)