Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

મહેશભાઇ રાજપુત અને રાજપુત પરિવારે સોમનાથ મહાદેવજી મંદિરે ધ્‍વજારોહણ કર્યું

 ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી મહેશભાઈ રાજપુત અને રાજપુત પરિવાર દ્વારા શ્રાવણ માસના બીજા સોમવારે પ્રથમ જયોતિર્લીંગ એવા શ્રી સોમનાથ મહાદેવજી મંદિર ખાતે ધ્‍વજારોહણ કર્યું હતું જે તકે અશોકભાઈ રાજપુત, નાથુભાઈ ડોડીયા, વિરેન્‍દ્રસિંહ ડોડિયા, પૂર્વ કોર્પોરેટર બહાદુરભાઈ સિંધવ, ભાવેશભાઈ પટેલ, જયેશભાઇ પટેલ અને રવિભાઈ કક્કડ ઉપસ્‍થિત રહ્યા હતા.

(3:59 pm IST)