Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

ગાંધીનગરમાં વિપક્ષના નેતાના નિવાસ સ્થાને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશભાઈ ઘાનાણીના હસ્તે વૃક્ષારોપણ

રાજકોટ:::ગુજરાતના રાજ્યપાલ મહામહિમશ્રી આચાર્ય દેવવ્રતજી અને ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા  પરેશભાઈ ઘાનાણીએ વિપક્ષના નેતાના નિવાસ સ્થાને આજે વૃક્ષારોપણ કર્યું હતું. જે તસ્વીરમા નજરે પડે છે.

(9:07 pm IST)