Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

ધો.9 થી 12ની પરીક્ષા પદ્ધતિમાં કરાયો ફેરફાર પ્રશ્નપત્રો જિ.શિક્ષણાધિકારી મારફતે મોકલાશે

કેટલાક વિષયોના પ્રશ્નપત્ર શાળાઓને મોકલાશે બાકીના વિષયના પેપર શાળા કક્ષાએથી તૈયાર કરાશે: શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયો પરિપત્ર

અમદાવાદ : રાજયમાં ધો.9 થી 12ની પરીક્ષા પદ્ધતિમાં મોટો ફેરફાર કરાયો છે, હવે પ્રશ્નપત્રો જિલ્લા શિક્ષણાધિકારી મારફતે મોકલાશે જયારે  કેટલાક વિષયોના પ્રશ્નપત્ર શાળાઓને મોકલાશે , બાકીના વિષયના પેપર શાળા કક્ષાએથી તૈયાર કરાશે , આ અંગે શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર  પરિપત્ર કરાયો છે

(9:47 pm IST)