Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

રાજયની ૮ મહાનગરપાલીકાઓને ૪૬૬ કરોડની ગ્રાન્ટ ફાળવતા મ્યુનિસીપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીઃ રાજકોટને ૪૧.૮૪ કરોડ ફાળવાયા

રાજકોટઃ રાજયના મ્યુ. ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીએ જાહેર કર્યું હતુ કે રાજયની ૮ મહાનગરપાલીકાઓએ કુલ ૧૫૫૫ કરોડ ગ્રાન્ટ આપવામાં નકકી થયેલ છે જે પૈકી ૭૭૭ કરોડ ચુકવી દેવાયા છે અને બાકીના ૪૬૬ કરોડ ફાળવવા આજે હુકમ થયો છે. કઇ મહાપાલીકાને કેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે તેેની વિગતો આ મુજબ છે.

(1:00 pm IST)