Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

આજના શુભ દિવસે પૂ. શ્રી જલારામ બાપાની પવિત્ર જગ્યા વિરપુર મા દાન- ભેટ - સોગાત લેવા નુ બંધ કરવા ની જાહેરાત કરી'તી

રાજકોટ તા.૯ :આજ ની ઘડી રળીયામણી 09/02/2000 ના શુભ દિવસે આપડા બધા ના તારણહાર  પૂ. શ્રી જલારામ બાપાની પવિત્ર  જગ્યા વિરપુર મા દાન- ભેટ - સોગાત લેવા નુ બંધ કરવા ની જાહેરાત કરી એ સમસ્ત સમાજે ગવૅ લેવા ની વાત છે 

પૂ. શ્રી જલારામ બાપા બધા ને સુખી  રાખે તેવી પ્રાર્થના...

જય જલારામ બાપા ના પરિવાર ને કોટી કોટી વંદન..

જો ઝુક ગયા મેરે જલારામ કે દરબાર માં ઉસે કુછ ના કુછ મિલતા હૈ..

 

(8:00 pm IST)