Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

અમદાવાદ ષષ્ઠપીઠાધીશ્વર પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રીની આજ્ઞાથી કલ્યાણ પુષ્ટિ હવેલી, વસ્ત્રાપુર ખાતે વિશેષ કાર્યક્રમ યોજાયો

રાજકોટ તા.૮ :ષષ્ઠપીઠાધીશ્વર પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રીની 

આજ્ઞાથી કલ્યાણ પુષ્ટિ હવેલી, વસ્ત્રાપુર ખાતે

તારીખ 6.8.2022 શનિવાર શ્રાવણ સુદ 9 ના રોજ  વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ  હતું.

જેમાં શ્રી કલ્યાણરાય પ્રભુ, ગોવર્ધનનાથજી, ગિરિરાજજીની 

મચકીઝૂલા લીલી ઘટામાં હિંડોળામાં ઝુલાવવામા આવ્યા હતા.

  શયનમાં સાંજે 7.00 થી 8.00 કલાક દરમિયાન ષષ્ઠપીઠ યુવરાજ શરણંમ  કુમારજી મહોદય  દ્વારા સૌ પ્રથમવાર 43 ફૂટ ઉંચા સુશોભીત હિંડોળામા. શ્રી  કલ્યાણરાય પ્રભુ  ને ઝુલાવવામા આવ્યા હતા.

વૈષ્ણવ સૃષ્ટિ માટે સૌપ્રથમવાર  કલ્યાણ પુષ્ટિ હવેલી દ્વારા આ  વિશેષ  હિંડોળાનું આયોજન કરવામાં  આવેલ હતું.

(6:14 pm IST)