Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

સુરતના અલથાણ નજીક ત્રીજા માળે ધાબા પરથી નીચે પટકાતા રહસ્યમય સંજોગોમાં 30 વર્ષીય શખ્સનું મૃત્યુ

સુરત: શહેરના ભટાર રોડ પર રૂપાલી નહેર પાસે બીઆરટીએસ નજીક સ્વામી ગુણાતીત નગરમાં રહેતા ૩૦ વર્ષીય અંજુ પુરુષે અનિલ બુગપ્પા માઘગી શુક્રવારે રાત્રે અલથાણ એસએમસી બિલ્ડીંગ માં તેમના ભાભીના ઘરે મળવા ગયા હતા તે ક્યારે ધાબા પર ગયા કે કોઈને ખ્યાલ ન હતો દરમિયાન ત્રીજા માળે ધાબા પરથી માંથી રહસ્યમય સંજોગોમાં નીચે પટકાતા ગંભીર ઇજા થઇ હતી જેથી તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું તેમને બે સંતાન છે અને તે માર્કેટમાં છૂટક કામ સાથે સંકળાયેલા હતા આ અંગે ખટોદરા પોલીસે તપાસ હાથ ધરી છે.

(4:59 pm IST)